અબુલ કલામ આઝાદ
અબુલ કલામ આઝાદ | |
---|---|
![]() | |
પિતા | Maulana Khairuddin |
જન્મ | ૧૧ નવેમ્બર ૧૮૮૮ ![]() મક્કા ![]() |
મૃત્યુ | ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮ ![]() દિલ્હી ![]() |
જીવનસાથી | Zulekha Begum ![]() |
સહી | |
![]() | |
પદ | Ministry of Education (૧૯૪૭–૧૯૫૮), Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭–) ![]() |
અબુલ કલામ આઝાદ ( ૧૧ નવેમ્બર ૧૮૮૮ - ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮) જેઓ મૌલાના આઝાદ તરીકે જાણીતા છે, એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.
પ્રારંભિક જીવન[ફેરફાર કરો]
તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે. તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર) ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ. તેમને સામાન્ય રીતે મૌલાના આઝાદ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના ઉપનામ (તખ્લ્લુસ) તરીકે આઝાદ નામ અપનાવ્યું હતું. ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.[૧][૨]
ક્રાંતિકારી અને પત્રકાર[ફેરફાર કરો]
કોંગ્રેસ નેતા[ફેરફાર કરો]
ભારત છોડો ચળવળ[ફેરફાર કરો]
ભારત ના ભાગલાં[ફેરફાર કરો]
આઝાદી પછી[ફેરફાર કરો]
વારસો અને પ્રભાવ[ફેરફાર કરો]
આજનું જીવન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "International Urdu conference from Nov. 10". The Hindu. ૭ નવેમ્બર ૨૦૧૦. Retrieved ૧૩ એપ્રિલ ૨૦૧૨. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ Muhammad Chawla, "Maulana Azad and the Demand for Pakistan: A Reappraisal," Journal of the Pakistan Historical Society (July-Sept 2016) 64#3 pp 7-24.