સાહિત્યરત્ન પુરસ્કાર
દેખાવ
(સાહિત્ય રત્ન પુરસ્કાર થી અહીં વાળેલું)
| સાહિત્યરત્ન પુરસ્કાર | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| શ્રેણી | સાહિત્ય | |
| શરૂઆત | ૨૦૧૬ | |
| પ્રથમ પુરસ્કાર | ૨૦૧૬ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૧૭ | |
| પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે | |
| રોકડ પુરસ્કાર | ૧,૫૧,૦૦૦ | |
| વર્ણન | ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને | |
| પ્રથમ વિજેતા | ગુણવંત શાહ (૨૦૧૬) | |
| અંતિમ વિજેતા | ભગવતીકુમાર શર્મા (૨૦૧૭) | |
સાહિત્યરત્ન પુરસ્કાર એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતું સાહિત્યિક સન્માન છે. ૨૦૧૬માં સ્થાપિત આ પુરસ્કારમાં તકતી, શાલ અને ૧,૫૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ સામેલ છે.[૧][૨][૩]
પ્રાપ્તકર્તાઓ
[ફેરફાર કરો]પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની સૂચિ નીચે પ્રમાણે છે.
| વર્ષ | પ્રાપ્તકર્તાઓ |
|---|---|
| ૨૦૧૬ | ગુણવંત શાહ |
| ૨૦૧૭ | ભગવતીકુમાર શર્મા |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Bhagwatikumar Sharma gets Sahitya Ratna Award". The Times of India. 2017-03-16. મેળવેલ 2017-03-17.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Gunvant Shah gets 'Sahitya Ratna' award". DNA. મેળવેલ 2017-03-17.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Gujarat CM confers 'Sahitya Ratna' award to eminent litterateur Shri Gunvant Shah". Gujarat State Portal. મૂળ માંથી 2017-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-17.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)