વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના

વિકિપીડિયામાંથી
સંદર્ભ વિભાગ

સંદર્ભ વિનિમય પરિયોજનાનું પાનું છે, જ્યાં સૌ વિકિમિત્રો પોતાની પાસે રહેલા સંસાધનો, અહીં ખાસ કરીને પુસ્તકોની આપ લે કરે છે જેથી અન્ય મિત્રો તેનો ઉપયોગ કરીને વિવિધ લેખોમાં સંદર્ભો ઉમેરી શકે. અહીં વિનંતી વડે પ્રોજેક્ટ મ્યુઝ લાઈબ્રેરી, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી તેમજ JSTOR જેવા લવાજમ વાળા સંદર્ભોમાંથી માહિતી મળી શકે છે. પુસ્તક જો પ્રાપ્ત હશે તો તેનું જોઇતું પ્રકરણ કે ચોક્કસ પાનું સ્કેન વડે પ્રાપ્ત થઇ શકશે, સંપૂર્ણ પુસ્તક કોપીરાઇટના નિયમોને કારણે સ્કેન નહી થઇ શકશે. જો પુસ્તક પબ્લિક ડોમેનમાં હશે તો સંપૂર્ણ સ્કેન પ્રાપ્ત થઇ શકશે.



પ્રાપ્ત સંદર્ભ સ્ત્રોતો[ફેરફાર કરો]

સંગ્રહ

સંગ્રહ થયેલી વિનંતીઓ


પૂર્ણ
૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧
અપૂર્ણ
૨૦૧૮-૨૦૧૯ ૨૦૨૦-૨૦૨૧

હાલની વિનંતિઓ[ફેરફાર કરો]

ચિતાનાં અંગારા ભાગ ૧ અને ૨[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી લિખિત આ પુસ્તક મળે તો મેળવી આપવા વિનંતિ--Sushant savla (ચર્ચા) ૧૮:૫૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૧:૪૭, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Sushant savla: Uplpaded c:File:Meghanini Navalikao1.pdf. પ્રસ્તાવનામાં જણાવ્યા અનુસાર 'ચિતાનાં અંગારા ભાગ ૧ અને ૨'ની વાર્તાઓનો આ પુસ્તકમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આભાર. --Gazal world (ચર્ચા) ૨૦:૨૨, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]
આભાર  કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૧:૧૫, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઉષાકાંત પુસ્તકના ચિત્રો[ફેરફાર કરો]

ભોગીન્દ્ર ર. દીવેટીયા લખેલ નવલકથામાં લગભગ ૮ કેટલા સુંદર ચિત્રો મેળવી શકાય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૦:૪૯, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૩:૦૧, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

નટવરલાલ વીમાવાળા - ફોટો[ફેરફાર કરો]

તેમનો ફોટો મળે તો જોશો --Sushant savla (ચર્ચા) ૨૧:૦૬, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

'ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ યાને વ્યવહારોપયોગી અભિનય'[ફેરફાર કરો]

ફિરોઝશાહ મહેતા એ આ પુસ્તક લખ્યું છે. તે મેળવી શકો તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૦૭:૩૫, ૭ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

આ પુસ્તક આખા ભારતમાં માત્ર મુંબઈ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં જ ઉપલબ્ધ છે. --Gazal world (ચર્ચા) ૦૦:૨૯, ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

To His Coy Mistress by Andrew Marvell[ફેરફાર કરો]

To His Coy Mistress by Andrew Marvell ના વિષે ગુજરાતી વિકિપીડિયા તૈયાર કરવાનો હોવાથી માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૨:૫૪, ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

@VikramVajir: There are many articles available on JSTOR about this poem. See this, and tell me which article(s) you need? --Gazal world (ચર્ચા) ૦૦:૫૩, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું outdated. please archive. --Gazal world (ચર્ચા) ૦૧:૩૫, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

અન એસે ઓન ક્રીટીસીઝમ- એલેકઝેંડર પોપ[ફેરફાર કરો]

- એલેકઝેંડર પોપ દ્વારા લખાયેલ અન એસે ઓન ક્રીટીસીઝમ કવિતા વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૦૯:૪૦, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું outdated. Please archive. --Gazal world (ચર્ચા) ૦૧:૩૦, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

અનસૂયા ત્રિવેદી[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં એન્ટ્રી હોય તો મોકલશો. અનસૂયા ત્રિવેદી --Nizil Shah (ચર્ચા) ૧૨:૨૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' ગ્રંથ ૬ માંથી અનસૂયા ત્રિવેદીનું અધિકરણ). --Gazal world (ચર્ચા) ૦૦:૪૦, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું માહિતી મોકલી દિધી છે. Please archive. --Gazal world (ચર્ચા) ૦૧:૩૧, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઈસ્મત ચુગતાઈ[ફેરફાર કરો]

ઉર્દુ ભાષાના લેખિકા ઈસ્મત ચુગતાઈ વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૦:૧૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું outdated. Please archive. --Gazal world (ચર્ચા) ૦૧:૩૧, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

જીવણ રોહડિયા[ફેરફાર કરો]

ગઢવી જીવણ રોહડિયા વિશે વધુ માહિતી હોય તો મોકલાવશો. --Sushant savla (ચર્ચા) ૧૩:૦૧, ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

I have no clue where to find sources for this person. Is/was he a writer ? --Gazal world (ચર્ચા) ૦૨:૩૪, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
વધુ માહિતી s:પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૦ --Sushant savla (ચર્ચા) ૨૨:૦૯, ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Sushant savla: આ કવિનું બીજું નામ 'જીવા બારોટ' છે જુઓ. મુખ્યત્વે ઝવેરચંદ મેઘાણીએ તેમના વિશે લખ્યું છે. મારા મિત્રવર્તુળમાં અંબાદાન રોહડિયા નામના વિદ્વાન છે. એમને પૂછી જોઈશ અને કોઈ માહિતી મળે તો મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૨૧:૩૨, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 નહિ થાય

દેવ ડુંગરપુરી[ફેરફાર કરો]

ભક્ત કવિ દેવ ડુંવરપુરી વિષે માહિતી, તેમણે રચેલ સાહિત્ય કે પુસ્તક સંગ્રહ હોય તો તેવિષે માહિતી આપશો. --Sushant savla (ચર્ચા) ૧૭:૦૧, ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Sushant savla:'ગુજરાતી સાહિત્યકોશ' (મધ્યકાળ)માં 'ડુંગર' નામના ૬ કવિઓ છે. તે આ પ્રમાણે છે:
  1. ડુંગર(સ્વામી)–૧ [ઈ.સ. ૧૪૭૯માં હયાત] – જૈન સાધુ
  2. ડુંગર–૨ [ઈ.સ. ૧૫૭૩માં હયાત] – જૈન સાધુ
  3. ડુંગર (મુનિ)–૩ [ઈ.સ. ૧૮૧૬માં હયાત] જૈન સાધુ
  4. ડુંગર–૪ [ઈ.સ. ૧૮૨૫માં હયાત] રામસનેહી સંપ્રદાયના રામભક્ત કવિ. ઉત્તર ગુજરાતના વિજાપુરના વતની. જ્ઞાતિ–બારોટ.
  5. ડુંગર (કવિ)–૫ [સમય આપેલ નથી] વડતગપચ્છના જૈન સાધુ
  6. ડુંગરપુરી: [ઈ.સ. ૧૯૦૦ આસપાસ થયા હોવાનું મનાય છે] – ભાવપુરીના શિષ્ય. રાજસ્થાનના જોધપુર પાસેના ચિહઠણ ગામમાં તેમનો મઠ છે. તેમના રચેલા પદો હિન્દી-રાજસ્થાનીમાં અને કેટલાક મિશ્ર ભાષામાં તો કેટલાક પદો ગુજરાતીમાં મળી આવ્યાં છે.

આમાંથી કોઈનો 'દેવ ડુંગરપુરી' સાથે મેળ બેસે છે. જુઓ. :) --Gazal world (ચર્ચા) ૨૩:૩૪, ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

છેલ્લું. --Sushant savla (ચર્ચા) ૨૧:૩૫, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૬:૪૭, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું please archive. --Gazal world (ચર્ચા) ૦૧:૩૫, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ગુજરાતી કાવ્ય દોહન - મહીપરરામ નીલકંઠ[ફેરફાર કરો]

આ પુસ્તક મળે તો તો તેમાંથી ઉપરના વિષય વિશે માહિતી મળશે. આ પુસ્તક ઉપયોગી હોવાથી તેને વિસ્રોત પર લઈ શકાશે. --Sushant savla (ચર્ચા) ૧૭:૦૮, ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Sushant savla: આ પુસ્તક Internet Archive પર ઉપલબ્ધ છે. જુઓ. --Gazal world (ચર્ચા) ૨૩:૨૧, ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
વધુ સારી નકલ માટે આ જુઓ (ગાંધી હેરિટેજ પૉર્ટલ). --Gazal world (ચર્ચા) ૨૩:૩૭, ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું Please archive. --Gazal world (ચર્ચા) ૦૧:૩૬, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ભક્તિ વૈરાગ્ય તત્ત[ફેરફાર કરો]

સંત ઓધ્વજી મહંત દ્વારા લખાયેલ આ પુસ્તક ૧૯૦૩માં પ્રકાશીત થયું હતું આ પણ એક ઉપયોગી પુસ્ત્ક હોઈ શકે. તે પણ મળી શકે તો વિકિસ્રોત પર મૂકી શકાશે. --Sushant savla (ચર્ચા) ૧૭:૦૮, ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

વેળા વેળાની છાંયડી[ફેરફાર કરો]

આ પુસ્તક પર સંદર્ભ સાહિત્ય મોકલાવવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૩:૨૦, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! બળવંત જાની કૃત પુસ્તક 'ચુનિલાલ મડિયા'માંથી માહિતી મોકલી છે. બીજી માહિતી હવે પછી મોકલીશ. --Gazal world (ચર્ચા) ૦૧:૨૧, ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું --Gazal world (ચર્ચા) ૦૧:૩૭, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

પુસ્તક વિષૅ માહિતી[ફેરફાર કરો]

નીચે આપેલા પુસ્તકો વિષે સંદર્ભ માહિતી હોય તો મોકલાવશો.

  1. સાત પગલા આકાશમાં કુંદનિકા કાપડિયા
  2. વેવિશાળ ઝવેરચંદ મેઘાણી
  3. પીળા રૂમાલની ગાંઠ હરકિસન મહેતા
  4. પૃથ્વી વલ્લ્ભ કન્હૈયાલાલ મુનશી
  5. પાટણની પ્રભુતા
  6. જય સોમનાથ કન્હૈયાલાલ મુનશી
  7. હિમાલયનો પ્રવાસ કાકાસાહેબ કાલેલકર
  8. ઓથાર અશ્વિની ભટ્ટ
  9. સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી
  10. ભાંગ્યાના ભેરુ પન્નાલાલ પટેલ
  11. લીલૂડી ધરતી ચુનીલાલ મડિયા
  12. માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી

--Sushant savla (ચર્ચા) ૨૩:૧૮, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

કરું છું.... બધી નવલકથાઓ વિશે વિસ્તૃત માહિતી મળી જશે, સિવાય કે 'વેવિશાળ'. --Gazal world (ચર્ચા) ૨૩:૪૬, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! #૧, #૨, #૩, #૪, #૬, #૭, #૮ અને #૧૨. (રઘુવીર ચૌધરી અને રાધેશ્યામ શર્મા કૃત 'ગુજરાતી નવલકથા'; મનોરમા ગાંધી કૃત 'ગુજરાતી નવલકથાનો સાંસ્કૃતિક ઈતિહાસ', બહેચરભાઈ પટેલ કૃત 'ગુજરાતીના ગૌરવગ્રંથો' — આટલા પુસ્તકમાંથી માહિતી મોકલી છે). લીલુડી ધરતી નવલકથા વિશેની માહિતી જ્યારે તમે અંગ્રેજી વિકિ પર એ નવલકથાના આર્ટિકલ પર કામ કરતા હતા ત્યારે મેં તમને મોકલી હતી. આપનો મેઈલ ચેક કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૫:૫૭, ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું --Gazal world (ચર્ચા) ૦૧:૩૮, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઉત્તમલાલ ત્રિવેદી લિખિત પુસ્તકો[ફેરફાર કરો]

ઉત્તમલાલ ત્રિવેદી લિખિત પુસ્તકો બ્રિટીશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ (અનુવાદ : ઉત્તમલાલ ત્રિવેદી), અકબર, ગીતા રહસ્ય (લોકમાન્ય ટિળક અનુવાદ :ઉત્તમલાલ ત્રિવેદી) આ બધા લગભગ "ઉત્તમલાલ ત્રિવેદી ની ગદ્યરિદ્ધિ" નામના, ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા, ૧૯૭૧માં પ્રકાશિત પુસ્તકમાં છે (સંકલન: રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશી) જો આ પુસ્તક અથવા તેમના લખેલ ઓરિજિનલ પુસ્તક મળે તો મેળવી આપવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Sushant savla: 'અકબર' માટે જુઓ. --Gazal world (ચર્ચા) ૨૧:૧૦, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

સમૂળી ક્રાંતિ[ફેરફાર કરો]

સમૂળી ક્રાંતિ, કિશોરલાલ મશરૂવાળા ની નવલકથા માટે કોઇ સંદર્ભ હોય તો પૂરો પાડવા વિનંતી છે

--VikramVajir (ચર્ચા) ૦૯:૩૬, ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! ("ગુજરાતી વિશ્વકોશ" અને બહેચરભાઈ પટેલ કૃત "ગુજરાતીના ગૌરવગ્રંથો" પુસ્તકમાંથી). FYI, આ નવલકથા નહિ, પણ ચિંતનાત્મક ગ્રંથ છે. --Gazal world (ચર્ચા) ૧૫:૦૯, ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું --Gazal world (ચર્ચા) ૦૧:૩૯, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ગણેશ શંકર વિદ્યાર્થી[ફેરફાર કરો]

ભારતીય પત્રકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા ગણેશ શંકર વિદ્યાર્થી વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.

ગણેશ શંકર વિદ્યાર્થી લેખ માટે. --Vijay Barot (ચર્ચા) ૨૨:૪૦, ૩૧ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Vijay Barot: એમના વિશે વિશ્વકોશમાં અધિકરણ નથી. ક્દાચ આ પુસ્તક ઉપયોગી થઈ શકે. --Gazal world (ચર્ચા) ૦૧:૨૩, ૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું આભાર મિત્ર. ચોક્કસથી ઉપયોગી નીવડશે.--Vijay Barot (ચર્ચા) ૨૧:૫૩, ૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

હરિલાલ ઉપાધ્યાય કૃત રણમેદાન[ફેરફાર કરો]

હરિલાલ ઉપાધ્યાયએ લખેલું અને પ્રદિપ પ્રકાશને ૧૯૬૫માં છાપેલું પુસ્તક રણમેદાન જો ઉપલબ્ધ થઈ શકે તો તેનો પ્રકાર જાણવો છે અને પૃષ્ઠ ૪૦૯ સ્કેન સ્વરુપે મેળવવાની ઈચ્છા છે. સ્વાભાવિક રીતે જ આ નવલકથા પ્રકારની કૃતિ લાગે છે પરંતુ અમુક લેખોમાં તેનો ઐતિહાસિક સંદર્ભ તરીકે ઉપયોગ થયો છે. જો તે નવલકથા જ હોવાની ખાતરી થઈ જાય તો એ સંદર્ભ અને એની સાથે કરેલા દાવાઓ દૂર કરવા માટે મદદરૂપ થઈ પડે. વધુમાં જે વિધાન માટે આ સંદર્ભનો ઉપયોગ થયો છે તે વિધાન આ પુસ્તકના પૃષ્ઠ ૪૦૯ પર હોવાનું સંદર્ભમાં નોંધ્યું છે માટે એ પૃષ્ઠની આવશ્યકતા છે.

  1. માલધારી
  2. ભુચર મોરી
  3. ભુચર મોરીનું યુદ્ધ

--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૧, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું --Gazal world (ચર્ચા) ૧૨:૨૫, ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

હરીશ નાગ્રેચા[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યકાર હરીશ નાગ્રેચા વિશે વિશ્વકોશમાં કે અન્ય કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.

હરીશ નાગ્રેચા લેખ માટે. --Vijay Barot (ચર્ચા) ૨૨:૨૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Vijay Barot: Yes મોકલ્યું! ('ગુજરાતના સારસ્વતો' ખંડ ૨-માંથી) --Gazal world (ચર્ચા) ૨૧:૪૩, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Vijay Barot: ઉપર મોકલેલ સન્દર્ભમા માત્ર મૃત્યુનુ વર્ષ આપવામાં આવેલ છે. હરિશ નાગ્રેચાના મ્રુત્યુ બાદ ૫ શ્રદ્ધાંજલિઓ પ્રગટ થઈ હતી, જેમાં તેમના અવસાનની તારિખ હોવી જોઇએ. તે શ્રદ્ધાંજલિઓ આ પ્રમાણે છે:
  1. ગીતા નાયક, સન્ધિ, નવે.-ડિસે. ૨૦૦૯
  2. પ્રફુલ્લ રાવલ, કુમાર, ઓક્ટો. ૨૦૦૯
  3. મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે.૨૦૦૯
  4. રાધેશ્યામ શર્મા, ઉદ્દેશ, સપ્ટે. ૨૦૦૯
  5. શરીફા વીજળીવાળા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ ૨૦૦૯

મેળવવા માટે પ્રયત્ન કરીશ. --Gazal world (ચર્ચા) ૨૨:૦૨, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું આપની સંદર્ભો શોધીને ત્વરીત પહોંચાડવાની જહેમત બદલ આભાર મિત્ર. આપે મોકલેલ સંદર્ભ ઉપયોગી નીવડશે. અલબત્ત લેખ સંપાદન માટે હજુ વધુ સંદર્ભોની જરૂરિયાત રહેશે. ફરી વાર ધન્યવાદ વ્યક્ત કરું છું. --Vijay Barot (ચર્ચા) ૨૨:૩૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Vijay Barot: Yes મોકલ્યું! (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ભાગ 7)માંથી. --Gazal world (ચર્ચા) ૧૫:૨૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું આભાર મિત્ર. --Vijay Barot (ચર્ચા) ૧૬:૩૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

કનૈયાલાલ દવે[ફેરફાર કરો]

કનૈયાલાલ દવે વિશે કોઈ સંદર્ભો હોય તો મોકલવા વિનંતી--Sushant savla (ચર્ચા) ૨૩:૦૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સ્પષ્ટતા કરો. કયા કનૈયાલાલ? કનૈયાલાલ ભાઈશંકર દવે (1907-1969)? --Gazal world (ચર્ચા) ૨૦:૨૨, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
કનૈયાલાલ ભાઈશંકર દવે --Sushant savla (ચર્ચા) ૨૨:૦૬, ૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

શિવપ્રસાદ દલપતરામ પંડિત[ફેરફાર કરો]

શિવપ્રસાદ દલપતરામ પંડિત વિશે કોઈ સંદર્ભો હોય તો મોકલવા વિનંતી--Sushant savla (ચર્ચા) ૨૩:૦૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

બહાદુરભાઈ વાંક[ફેરફાર કરો]

બહાદુરભાઈ વાંક વિશે કોઈ સંદર્ભો હોય તો મોકલવા વિનંતી--Sushant savla (ચર્ચા) ૨૩:૦૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (from "ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ 8, ખંડ 2")
 કામ થઈ ગયું આભાર, બહાદુરભાઈ વાંક લેખ બનાવ્યો--Sushant savla (ચર્ચા) ૨૩:૪૮, ૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

બાપાલાલ વૈધ કે વૈદ્ય[ફેરફાર કરો]

બાપાલાલ વૈધ કે વૈદ્ય વિશે કોઈ સંદર્ભો હોય તો મોકલવા વિનંતી--Sushant savla (ચર્ચા) ૧૧:૫૪, ૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સ્પષ્ટતા કરો. કયા બાપાલાલ? એમના કોઈ પુસ્તકનું નામ? જન્મ તારીખ? મૃત્યુ તારીખ? --Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
વૈદ્ય બાપાલાલ ગ. શાહ (૧૭ જાન્યુઆરી ૧૮૯૬ - ૧૦ ડિસેમ્બર ૧૯૯૩)--Sushant savla (ચર્ચા) ૨૩:૪૯, ૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

ચંદુલાલ પટેલ[ફેરફાર કરો]

૧૯૫૪ના રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા ચંદુલાલ પટેલ વિશે કોઈ સંદર્ભો હોય તો મોકલવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૧૨:૨૬, ૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સ્પષ્ટતા કરો. કયા ચંદુલાલ પટેલ? --Gazal world (ચર્ચા) ૨૦:૩૭, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ 5માં માહિતી હોવી જોઈએ. પુસ્તક હમણાં મારી પાસે નથી પણ લાઈબ્રેરીમાંથી મેળવી લઈશ. --Gazal world (ચર્ચા) ૨૧:૦૩, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

 નહિ થાય માહિતી નથી મળી રહી. જો તમે પુસ્તકનું નામ અને પાના નંબર જણાવો તો હું જરુરથી મદદ કરી શકું. --Gazal world (ચર્ચા) ૨૧:૩૬, ૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સૌરાષ્ટ્રની અસ્મિતા આ પુસ્તકમાં પૃષ્ઠ ૧૪૮, ૧૪૯, ૩૪૬ પર માહિતી મળવી જોઈએ. --Sushant savla (ચર્ચા) ૨૨:૦૦, ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
પ્રયત્ન કરીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૨૨, ૧૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

મંજુલાલ મજમુદાર[ફેરફાર કરો]

૧૯૬૮ના રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા મંજુલાલ મજમુદાર વિશે કોઈ સંદર્ભો હોય તો મોકલવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૨:૨૯, ૪ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

કરું છું.... --Gazal world (ચર્ચા) ૨૦:૫૯, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
જુઓ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૪. --Gazal world (ચર્ચા) ૨૧:૧૫, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું

વિષય:શ્રવ્ય્ પ્રોજેક્તટ્ માટે પુસ્ત્કો શ્રી રમણલાલ વ દેસાઇના પુસ્ત્કો ૧. ભારેલો અગ્નિ (bharelo agni)

૨. દિવ્યચક્ષુ (divy chakshu)

૩. પુર્ણિમા (purnima)

૪. કોકિલા (kokila)

૫. ગ્રામલક્ષ્મી (gram laxmi)

૬. જયંત (jayant)

--Modern Bhatt (ચર્ચા) ૧૩:૦૬, ૨૭ માર્ચ ૨૦૨૨ (IST)[ઉત્તર]

કરું છું.... --Gazal world (ચર્ચા) ૧૩:૩૧, ૨૭ માર્ચ ૨૦૨૨ (IST)[ઉત્તર]
'જયંત' & 'કોકિલા' have been sent through post. --Gazal world (ચર્ચા) ૦૦:૨૯, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

વજુ કોટક[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યકાર અને ચિત્રલેખાના સહસ્થાપક વજુ કોટક વિશે વિશ્વકોશમાં કે અન્ય કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.

વજુ કોટક લેખ માટે. --વિજય (ચર્ચા) ૧૯:૦૫, ૯ જૂન ૨૦૨૨ (IST)[ઉત્તર]

વિશ્વકોશમાં https://gujarativishwakosh.org/કોટક-વજુ/ અને સંબંધિત લેખો ઓનલાઇન મળી શકશે. -- કાર્તિક ચર્ચા ૧૯:૦૮, ૯ જૂન ૨૦૨૨ (IST)[ઉત્તર]