વિરમગામ તાલુકો

વિકિપીડિયામાંથી
વિરમગામ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
મુખ્ય મથક વિરમગામ
વસ્તી ૧,૯૩,૨૮૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૦ /
સાક્ષરતા ૬૧.૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વિરમગામ તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલો તાલુકો છે.[૨] વિરમગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

આ તાલુકામાં મુનસર નામનું તળાવ આવેલું છે[૩][૪], જે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી એ બંધાવ્યું હતું.[૫]

તાલુકાના ગામો[ફેરફાર કરો]

વિરમગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Viramgam Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-20 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
  2. "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
  3. "વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : 'હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે'". દિવ્ય ભાસ્કર. ૨૧ એપ્રિલ ૨૦૧૭. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
  4. "વિરમગામ તાલુકા પંચાયત | તાલુકા વિષે | જોવાલાયક સ્થળ| મુનસર તળાવ,વિરમગામ". ahmedabaddp.gujarat.gov.in. મૂળ માંથી 2015-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
  5. Akilanews.com. "વિરમગામમાં મીનળદેવીએ બંધાવેલ તળાવ અને મંદિરોને વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો અપાવા તેજશ્રીબેન સક્રિય". www.akilanews.com. મૂળ માંથી 2015-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]