વિરમગામ તાલુકો
દેખાવ
વિરમગામ તાલુકો | |
|---|---|
તાલુકો | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | અમદાવાદ |
| મુખ્ય મથક | વિરમગામ |
| વસ્તી (૨૦૧૧)[૧] | |
| • કુલ | ૧૯૩૨૮૩ |
| • લિંગ પ્રમાણ | ૯૩૦ |
| • સાક્ષરતા | ૬૧.૬% |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વિરમગામ તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલો તાલુકો છે.[૨] વિરમગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]આ તાલુકામાં મુનસર નામનું તળાવ આવેલું છે[૩][૪], જે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી એ બંધાવ્યું હતું.[૫]
તાલુકાના ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Viramgam Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-20 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : 'હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે'". દિવ્ય ભાસ્કર. ૨૧ એપ્રિલ ૨૦૧૭. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "વિરમગામ તાલુકા પંચાયત | તાલુકા વિષે | જોવાલાયક સ્થળ| મુનસર તળાવ,વિરમગામ". ahmedabaddp.gujarat.gov.in. મૂળ માંથી 2015-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Akilanews.com. "વિરમગામમાં મીનળદેવીએ બંધાવેલ તળાવ અને મંદિરોને વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો અપાવા તેજશ્રીબેન સક્રિય". www.akilanews.com. મૂળ માંથી 2015-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિરમગામ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન



