ડિસેમ્બર ૧૯
વિકિપીડિયાથી
૧૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] મહત્વની ઘટનાઓ
- ૧૯૬૧ : આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. ભારતને આઝાદી મળી, ત્યારબાદ ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
[ફેરફાર કરો] જન્મ
[ફેરફાર કરો] અવસાન
- ૧૯૨૭ - રામપ્રસાદ બિસ્મિલ
- ૧૯૮૮ - ઊમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યકાર અને લેખક (જ. ૧૯૧૧)
[ફેરફાર કરો] તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
|
|||||||||||||||||||||||||||||||||||||||||