ફેબ્રુઆરી ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૨૦૦૨ - ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનમાં ૫૯ હિંદુ યાત્રાળુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા, જેના પ્રત્યાઘાત રુપે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]