જાન્યુઆરી ૩૦
વિકિપીડિયા થી
૩૦ જાન્યુઆરી ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦મો દિવસ છે. આ દિવસ પછી વર્ષના ૩૩૫ દિવસ હજુ બાકી રહે છે. (લીપ વર્ષ વખતે ૩૩૬ દિવસ)।
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] મુખ્ય ઘટનાઓ
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા નથુરામ ગોડસે નામના માણસે કરી હતી.
[ફેરફાર કરો] જન્મ
- ૧૮૯૦ - જયશંકર પ્રસાદ - હિન્દી સાહિત્યકાર
[ફેરફાર કરો] નિધન
- ૧૯૪૮ - મહાત્મા ગાંધી - ભારતના રાષ્ટ્રપિતા
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
|
|||||||||||||||||||||||||||||||||||||||||