જાન્યુઆરી ૩૦

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

૩૦ જાન્યુઆરી ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦મો દિવસ છે. આ દિવસ પછી વર્ષના ૩૩૫ દિવસ હજુ બાકી રહે છે. (લીપ વર્ષ વખતે ૩૩૬ દિવસ)।


અનુક્રમણિકા

[ફેરફાર કરો] મુખ્ય ઘટનાઓ

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા નથુરામ ગોડસે નામના માણસે કરી હતી.

[ફેરફાર કરો] જન્મ

[ફેરફાર કરો] નિધન

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

બીજી ભાષાઓમાં