શિક્ષાપત્રી

વિકિપીડિયામાંથી
શિક્ષાપત્રી
ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે.
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકસ્વામિનારાયણ
ભાષાગુજરાતી
શ્લોકો૨૧૨

શિક્ષાપત્રી એ ૨૧૨ શ્લોકનો સંગ્રહ ધરાવતો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ છે જે સ્વામિનારાયણ ભગવાને જાતે લખ્યો હતો.[૧]


શિક્ષાપત્રીમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓનું વર્ણન છે. શિક્ષાપત્રી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૧૮૨૨ના રોજ વડતાલમાં વસંત પંચમીના દિવસે લખવામાં આવી હતી. શિક્ષાપત્રી એ સ્વામીનારાયણ સંપ્રદાય નું મૂળભૂત બંધારણ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં શિક્ષાપત્રી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. સાધુ રસિકવિહારીદાસ. "શિક્ષાપત્રી". gujarativishwakosh.org. મેળવેલ 2023-05-12.