સ્વામીની વાતો

વિકિપીડિયામાંથી
સ્વામીની વાતો
સ્વામીની વાતો ગ્રંથનું મુખપૃષ્ઠ
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકભગતજી મહારાજ
ભાષાગુજરાતી

સ્વામીની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્‌બોધેલા વચનામૃત ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે.[૧]

સંપાદકો[ફેરફાર કરો]

સ્વામીની વાતોનું સંપાદન ભગતજી મહારાજ, સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્‌ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Anirdesh Swamini Vato". www.anirdesh.com. મેળવેલ 2023-05-13.