લખાણ પર જાઓ

ઉત્સવ

વિકિપીડિયામાંથી
કોણેશ્વરમ મંદિર, શ્રીલંકા. ધાર્મિક સરઘસ

ઉત્સવ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે, આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર, મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિશિષ્ટ વિધિ, ઓચ્છવ, મંગળ સમય; શુભ પ્રસંગ; સારો અવસર.[]

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

"ઉત્સવ" શબ્દમાં ’ઉત્‌’ = દૂર કરવું, હટાવવું અને ’સવ’ = દુન્યવી દુ: ખ કે વિષાદ. આમ "દુઃખ કે વિષાદને દૂર કરનાર" એવો અર્થ થાય છે.[]

ભગવદ્ગોમંડલમાં આપેલા અર્થ પ્રમાણે, ’ઉદ્’ = વધારે અને ’સ્‌’ = ઉત્તેજવું. આમ વધારે ઉત્તેજનાર, ઉત્સાહ વધારનાર, એટલે ઉત્સવ.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ શબ્દકોશ
  2. "Sri Venkateswara Swami Temple of Greater Chicago". મૂળ માંથી 2014-08-02 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-16. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)