તારા

વિકિપીડિયામાંથી
તારા
તારા (સૌથી ડાબે), વાલી ‍(ડાબેથી બીજે‌), હનુમાનને (સૌથી જમણે)ને કિષ્કિંધામાં મળતા લક્ષ્મણ.
જોડાણોવાનર/અપ્સરા
રહેઠાણકિષ્કિંધા
વ્યક્તિગત માહિતી
જીવનસાથીવાલી, સુગ્રીવ ‍(વાલીના મૃત્યુ પછી)
બાળકોઅંગદ

તારા ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ પ્રાચીન એવા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ વાનરોના રાજા વાલીની પત્‍ની હતી. તે ખુબ ચતુર અને સ્વરુપવાન હતી. વાલીના મૃત્યુ બાદ તે સુગ્રીવની રાણી બને છે.