તારા
દેખાવ
| તારા | |
|---|---|
![]() | |
| જોડાણો | વાનર/અપ્સરા |
| રહેઠાણ | કિષ્કિંધા |
| વ્યક્તિગત માહિતી | |
| જીવનસાથી | વાલી, સુગ્રીવ (વાલીના મૃત્યુ પછી) |
| બાળકો | અંગદ |
તારા ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ પ્રાચીન એવા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ વાનરોના રાજા વાલીની પત્ની હતી. તે ખુબ ચતુર અને સ્વરુપવાન હતી. વાલીના મૃત્યુ બાદ તે સુગ્રીવની રાણી બને છે.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |

