ત્રિજટા (રામાયણ)

વિકિપીડિયામાંથી

ત્રિજટારામાયણનું એક પાત્ર છે. ત્રિજટા સાધ્વી રાક્ષસી હતી. રાવણે સીતાજીની દેખ-ભાળ રાખવા માટે તેણીને વિશેષ રૂપે નિયુક્ત કરી હતી. તેણી એક રાક્ષસી હોવા છતાં સીતાની હિતચિંતક હતી.

ઢાંચો:શ્રી રામ ચરિત માનસ