રુમા

વિકિપીડિયામાંથી
રુમા
માહિતી
જીવનસાથીસુગ્રીવ અને વાલી

રુમાસુગ્રીવની પત્ની હતી, તેનો ઉલ્લેખ રામાયણના ચોથા ખંડ (કિષ્કિંધા ખંડ)માં આવે છે.

રુમા અને સુગ્રીવ એક બીજાને પ્રેમ કરતા હતાં અને લગ્ન કરવા માંગતા હતા પરંતુ રુમાના પિતાને તે પ્રસ્તાવ સ્વીકાર ન હતો. આથી સુગ્રીવે હનુમાનની મદદ વડે રુમાનું અપહરણ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા. સુગ્રીવ અને વાલ વચ્ચે અમ્ટાસ ઊભું થયું અને તેનો બદલો લેવા વાલીએ રુમાનું અપહરણ કર્યું. આ પાપને આધારે રામે વાલીનો વધ કર્યો અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય સોંપ્યું. જ્યારે વાલીએ કપટપૂર્વક તેની હત્યાનું કારણ પુછ્યું ત્યારે રામે કહ્યું કે સુગ્રીવની પરણેલી પત્નીનું અપહરણ અને તેનો પોતાના ભોગ માટે ઉપયોગ કરવા બદલ તેને આ શિક્ષા મળી હતી.[૧][૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sanskrit-English Dictionary by Monier-Williams, (c) 1899
  2. Valmiki Ramayana translated by Ralph T. H. Griffith (1870–1874). Book IV.
  3. Ramayana. William Buck, B. A. van Nooten, Shirley Triest. University of California Press, 2000. ISBN 0520227034, 9780520227033