લક્ષ્મણ

વિકિપીડિયામાંથી
લક્ષ્મણ
શ્રીવૈકુંન્થન પેરુમલ મંદિરમાં લક્ષ્મણ
રહેઠાણવૈકુંઠ, ક્ષીરસાગર
શસ્ત્રધનુષ-બાણ, ખંજર
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
સરયુ નદી, અયોધ્યા
જીવનસાથીઊર્મિલા
બાળકોઅંગદ
ચંદ્રકેતુ [૧]
માતા-પિતા
સહોદરશત્રુઘ્ન (ભાઈ)
રામ
ભરત
શાંતા (બહેન)
કુળરઘુવંશ, સૂર્યવંશ, ઈશ્વાકુ
લક્ષ્મણ, રામ-સીતા અને હનુમાન સાથે - ભક્તિવેદાંત મેનોર (ઇસ્કોન મંદિર), વોટ્ફોર્ડ, યુ.કે.

લક્ષ્મણ હિંદુ ધર્મના ભગવાન રામના ભાઈ હતા શુરવિર હતા.[૨] લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, અને અમુક સંપ્રદાયમાં તેમને રામના અંશ માનવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ramayana – Conclusion, translated by Romesh C. Dutt (1899)
  2. The Valmiki Ramayana: retold in verse, ISBN 0-89389-137-1, ISBN 978-0-89389-137-4 - [૧]