મંદોદરી

વિકિપીડિયામાંથી
મંદોદરી
રાવણની પટરાણી
રાવણના મૃત્યુનું કારણ બનેલા આયુધની મંદોદરી પાસેથી ચોરી કરતા હનુમાન
જોડાણોરાક્ષસ, પંચકન્યા
રહેઠાણલંકા
વ્યક્તિગત માહિતી
જીવનસાથીરાવણ
બાળકો
માતા-પિતા
  • મયાસુર (પિતા)
  • હેમા (અપ્સરા) (માતા)

ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય રામાયણમાં વર્ણવ્યા મુજબ મય નામના દાનવ તથા હેમા નામની અપ્સરાની પુત્રી મંદોદરી (સંસ્કૃત: मंदोदरी) રાવણની પત્નિ હતી.[૧] તેનાં અપ્રતિમ રુપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેને પોતાની પટરાણી બનાવી હતી. પાંચ મહાસતીમાં મંદોદરીની ગણના કરવામાં આવે છે.[૨]

નોંધ[ફેરફાર કરો]

  1. Mani p. 476
  2. Devika, V.R. (October 29, 2006). "Women of substance: Ahalya". The Week (Indian magazine). 24 (48): 52.

સંદર્ભ[ફેરફાર કરો]

  • Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic and Puranic Literature. Delhi: Motilal Banarsidass. ISBN 0-8426-0822-2.