મંદોદરી
મંદોદરી | |
---|---|
રાવણની પટરાણી | |
![]() રાવણના મૃત્યુનું કારણ બનેલા આયુધની મંદોદરી પાસેથી ચોરી કરતા હનુમાન | |
જોડાણો | રાક્ષસ, પંચકન્યા |
રહેઠાણ | લંકા |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | રાવણ |
બાળકો |
|
માતા-પિતા |
|
ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય રામાયણમાં વર્ણવ્યા મુજબ મય નામના દાનવ તથા હેમા નામની અપ્સરાની પુત્રી મંદોદરી (સંસ્કૃત: मंदोदरी) રાવણની પત્નિ હતી.[૧] તેનાં અપ્રતિમ રુપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેને પોતાની પટરાણી બનાવી હતી. પાંચ મહાસતીમાં મંદોદરીની ગણના કરવામાં આવે છે.[૨]
નોંધ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic and Puranic Literature. Delhi: Motilal Banarsidass. ISBN 0-8426-0822-2.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |