ઇન્દ્રપ્રસ્થ
દેખાવ
ઇન્દ્રપ્રસ્થ (સંસ્કૃતઃ इन्द्रप्रस्थ) હાલમાં દિલ્લી નજીક યમુના કિનારે આવેલી અને પાંડવોની રાજધાની એવી એક પૌરાણિક નગરી છે. પાંડવોની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.
ઇન્દ્રપ્રસ્થ (સંસ્કૃતઃ इन्द्रप्रस्थ) હાલમાં દિલ્લી નજીક યમુના કિનારે આવેલી અને પાંડવોની રાજધાની એવી એક પૌરાણિક નગરી છે. પાંડવોની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.
| મહાભારતનાં પર્વો | |||||
|---|---|---|---|---|---|
| કુરુ વંશનાં પાત્રો |
| ||||
| અન્ય પાત્રો | |||||
| સ્થળો | |||||
| અન્ય પરિભાષા | |||||