ઇન્દ્રપ્રસ્થ

વિકિપીડિયામાંથી

ઇન્દ્રપ્રસ્થ (સંસ્કૃતઃ इन्‍द्रप्रस्‍थ) હાલમાં દિલ્લી નજીક યમુના કિનારે આવેલી અને પાંડવોની રાજધાની એવી એક પૌરાણિક નગરી છે. પાંડવોની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]