કર્ણ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, વિગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાહનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે.
જન્મ અને શિક્ષા[ફેરફાર કરો]
કર્ણની છવિ મહાયોદ્ધાની જનમાનસમાં પ્રસિદ્ધ છે, જેને આજીવન પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું.[૧]
મહાભારત પ્રમાણે[ફેરફાર કરો]
ભાગવતપુરાણ પ્રમાણે[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |