કર્ણ
કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાહનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે.
જન્મ અને શિક્ષા[ફેરફાર કરો]
કર્ણની છવિ મહાયોદ્ધાની જનમાનસમાં પ્રસિદ્ધ છે, જેને આજીવન પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું.[૧]
મહાભારત પ્રમાણે[ફેરફાર કરો]
મહાન દાનવીર કર્ણ ના ગુરુ નું નામ ભગવાન પરશુરામ હતું. મહાન દાનવીર કર્ણ જન્મથી જ અભિશ્રપિત હતો પરંતુ તેને ક્યારેય પરાક્રમની બાબત માં પાસી પાની નથી ભરી કર્ણ ની પાસે અનેક અસ્ત્ર શસ્ત્ર અને વિદ્યા નું જ્ઞાન હતું કર્ણ ને તેના ગુરુ ભગવાન પરશુરામ નું શ્રાપ હતું કે તે પોતાની જિંદગી ના અંતિમ સમયે તે અસ્ત્રો નો ઉપયોગ નહી કરી શકે પરંતુ શ્રાપ ની સાથે સાથે ગુરુજી એ તેને એક વિજય ધનુષ્ય પણ આપ્યું હતું જે તેની હાથ માં હસે ત્યાં સુધી તેને કોઈ હરારી શકે નહી. આમ, ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને અંજલિ અસ્ત્ર નું સંધાન કરી ને પ્રયોગ કરવાનું કહ્યું જ્યારે કર્ણ ની જોડે વિજય ધનુષ્ય ન હતો ત્યારે અર્જુને કર્ણ નો વધ કર્યો હતો
ભાગવતપુરાણ પ્રમાણે[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |