બભ્રુવાહન
દેખાવ
બભ્રુવાહન અર્જુન અને મણિપુરની રાજકન્યા ચિત્રાંગદાનો પુત્ર હતો. બભ્રુવાહનને તેમના નાના (માતાના પિતા)એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ હતો.


જ્યારે અર્જુન અશ્વમેધ યજ્ઞના અશ્વને લઇ અને દિગ્વિજય કરતો મણિપુર પહોંચ્યો ત્યારે તેનું રાજા બભ્રુવાહન સાથે ધમાસાણ યુધ્ધ થયેલું અને આ યુધ્ધમાં બભ્રુવાહને તેના પિતા અર્જુનનો તીર મારી વધ કરેલ[૧]. જ્યારે તેને હકિકતની જાણ થઈ ત્યારે પોતે પણ પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયો પરંતુ તેની સાવકી માતા, નાગકન્યા ઉલુપીએ એક મણી આપ્યો જેના વડે અર્જુન ફરી જીવંત થયો. પછી બભ્રુવાહન પોતાના પિતા સાથે હસ્તિનાપુર પરત ફર્યો.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- મઝમુદાર, સુભાષ (૧૯૮૮). હુ ઇઝ હુ ઇન મહાભારત. ભારતીય વિદ્યા ભવન. p. ૩૨.
- લોરા ગિબ્સ, Ph.D. મોર્ડન લેંગ્વેજીસ મિલ-૪૯૯૩. ઇન્ડિયન એપિક્સ.
- ડાઉસન્સ ક્લાસિકલ ડિક્શનરી ઓફ હિન્દુ માયથોલોજી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Arjuna defeated and killed by another archer". Blog. મૂળ સંગ્રહિત માંથી 2015-10-01 પર સંગ્રહિત. મેળવેલ ૦૧ ઓક્ટોબર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ આ યુદ્ધનું વર્ણન રાજ્ય તરંગિણીમાં ટ્રોયર દ્વારા ભાષાંતરિત કરેલ મહાભારતમાંથી લેવાયું છે, tome i. p. 578.