અંબાપુરની વાવ
દેખાવ
| અંબાપુરની વાવ | |
|---|---|
![]() | |
| સામાન્ય માહિતી | |
| સ્થાપત્ય શૈલી | હિંદુ અને મુસ્લિમ સ્થાપત્ય |
| નગર અથવા શહેર | ગાંધીનગર |
| દેશ | ગુજરાત |
| અક્ષાંશ-રેખાંશ | 23°09′07″N 72°36′39″E / 23.151821°N 72.610853°E |
| બાંધકામની શરૂઆત | ૧૪૯૯ |
| પૂર્ણ | ૧૫મી સદી |
| તકનિકી માહિતી | |
| માપ | પાંચ માળ ઉંડી |
| રચના અને બાંધકામ | |
| સ્થપતિ | સ્થાનિક |
અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે.[૧][૨] આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે.
આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-233) છે.
છબીઓ
[ફેરફાર કરો]- અંબાપુર વાવના સ્થંભો
- વાવનું મુખ્ય સ્થાપત્ય
- માહિતી તકતી
- સ્થંભો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Photos: The amazing architecture of India's ancient step wells". મેળવેલ ૫ નવેમ્બર ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "ગાંધીનગર જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | અંબાપુર-વાવ". gandhinagardp.gujarat.gov.in. મૂળ માંથી 2019-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-20.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
વિકિમીડિયા કોમન્સ પર અંબાપુરની વાવ સંબંધિત માધ્યમો છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
