૧૮,૦૩૯
edits
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
નાનું (→જન્મ અને ઉછેર) |
||
==જન્મ અને ઉછેર==
જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે [[વ્યાસ|વ્યાસમુની]]ને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ [[દુર્યોધન]] અને બીજામાંથી જજન્મેલા બાળકનું નામ દુશાસન પાડવામાં આવ્યું. દુશસન તેના મોટા ભાઈ દુર્યોધનની ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈનો સાથી હતો.
==દ્રૌપદી ચિરહરણ==
|