વૈષ્ણવ જન તો
| "વૈષ્ણવ જન તો" | |
|---|---|
| ભજન નરસિંહ મહેતા દ્વારા | |
| ભાષા | મધ્યકાલીન ગુજરાતી |
| પ્રકાશિત | ૧૫મી સદી |
| પ્રકાર | ભજન, ધાર્મિક કાવ્ય |
| ગીતકાર | નરસિંહ મહેતા |
વૈષ્ણવ જન તો, મધ્યકાલીન ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલું એક ખુબ પ્રસિદ્ધ હિંદુ ભજન છે, આ ભજન ૧૫મી સદીમાં લખાયું હતું. આ ભજન વૈષ્ણવ ધર્મીના જીવન, વિચારો, માનસિકતા અને મૌલિકતા દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીની દૈનિક પ્રાથના હતી.[૧]
ગીત
[ફેરફાર કરો]વૈષ્ણવ જન તોનું ગીત:
| ગુજરાતી | દેવનાગરી લિપ્યાંતરણ | અંગ્રેજી લિપ્યાંતરણ | અંગ્રેજી ભાષાંતર |
|---|---|---|---|
|
વૈષ્ણવ જન તો તેને કહિયે |
वैष्णव जन तो तेने कहिये |
vaiṣṇava jana to tene kahiye |
Call those people Vaishnavas who |
|
સકળ લોકમાં સહુને વંદે, |
सकळ लोकमां सहुने वंदे, |
sakaḷa loka māṁ sahune vande, |
They respect the entire world, |
|
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી |
समदृष्टि ने तृष्णा त्यागी, |
sama-dṛṣṭi ne tṛṣṇā tyāgī, |
They see all equally, renounce craving, |
|
મોહ માયા વ્યાપે નહિ જેને, |
मोह माया व्यापे नहि जेने, |
moha māyā vyāpe nahi jene, |
They do not succumb to worldly attachments, |
|
વણ લોભી ને કપટ રહિત છે, |
वणलोभी ने कपटरहित छे, |
vaṇa-lobhī ne kapaṭa-rahita che, |
They have forsaken greed and deceit, |
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૨૪ દેશોના કલાકારોએ આ ગીતનું પુન:ગાન અને સર્જન કર્યું હતું.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-Century Literatures of India. Greenwood Publishing Group. pp. 100–. ISBN 978-0-313-28778-7. મેળવેલ 10 October 2012.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Gandhi's favourite 'bhajan' goes global, artists from 124". times of india. Oct 2, 2018.
{{cite news}}: Check date values in:|date=(મદદ)