લખાણ પર જાઓ

પુર નદી

વિકિપીડિયામાંથી
પુર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૪૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધરૂદ્રમાતા બંધ, નોખનીયા

પુર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન નાગોર (તા. ભુજ) નજીક છે અને તે કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૦૨ ચોરસ કિમી છે.[]

પુર નદી પર નોખનીયા ગામ નજીક રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "પુર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "રૂદ્રમાતા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)