પુર નદી

વિકિપીડિયામાંથી
પુર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૪૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધરૂદ્રમાતા બંધ, નોખનીયા

પુર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન નાગોર (તા. ભુજ) નજીક છે અને તે કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૦૨ ચોરસ કિમી છે.[૧]

પુર નદી પર નોખનીયા ગામ નજીક રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પુર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "રૂદ્રમાતા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.