પુષ્પાવતી નદી
દેખાવ
| પુષ્પાવતી નદી | |
|---|---|
| સ્થાન | |
| તાલુકો | ઉંઝા, બેચરાજી |
| જિલ્લો | મહેસાણા જિલ્લો |
| રાજ્ય | ગુજરાત |
| દેશ | ભારત |
| કાંઠાની લાક્ષણિકતાઓ | |
| મુખ્ય નદી | રૂપેણ નદી |
પુષ્પાવતી નદી ઉત્તર ગુજરાતની એક નદી છે.
પુષ્પાવતી નદી રૂપેણ નદીની સહાયક નદી છે. તેનું ઉદ્ગમસ્થાન ઉંઝા તાલુકામાં આવેલું છે. આ નદી બેચરાજી તાલુકામાં રૂપેણને મળી જાય છે.[૧] આ નદીના કાંઠા પર મોઢેરા[૨]નું સૂર્યમંદિર, મીરા-દાતાર (ઉનાવા), ઐઠોર જેવાં સ્થળો આવેલા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "રૂપેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક". મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "મોઢેરા નજીક પુષ્પાવતી નદી પર રૂ.13 કરોડના ખર્ચે પુલને મંજૂરી". divyabhaskar. ૯ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)
| આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |