ઓગસ્ટ ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૬૪ – વીરચંદ રાઘવજી ગાંધી, ૧૮૯૩માં શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કરનાર જૈન વિદ્વાન (અ. ૧૯૦૧)
  • ૧૯૧૮ – બિન્દેશ્વરી પ્રસાદ મંડલ, ભારતીય રાજકારણી અને મંડલ કમિશનના અધ્યક્ષ (અ. ૧૯૮૨)
  • ૧૯૬૨ – તસલીમા નસરીન, બાંગ્લાદેશી-સ્વીડિશ લેખિકા, ચિકિત્સક, નારીવાદી, ધર્મનિરપેક્ષ માનવતાવાદી અને કર્મશીલ
  • ૧૯૬૯ – વિવેક રાઝદાન, ભારતીય ક્રિકેટર

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૬૭ – માઇકલ ફેરાડે, ન્યુક્લિયર ફિઝીક્સના પિતામહ તરીકે ઓળખાતા ભૌતિકવિજ્ઞાની (જ. ૧૭૯૧)
  • ૨૦૧૨ – નીલ આર્મસ્ટ્રૉંગ, ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશશાસ્ત્રી (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]