ડિસેમ્બર ૧૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૬૧ : આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. ભારતને આઝાદી મળી, ત્યારબાદ ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા. આ દિવસ ગોઆ મુક્તિ દિન તરીકે ઉજવાય છે.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૮૪ - અંકિતા લોખંડે (હિંદી ટીવી ધારાવાહિક અભિનેત્રી
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૨૭ - રામપ્રસાદ બિસ્મિલ
- ૧૯૮૮ - ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યકાર અને લેખક (જ. ૧૯૧૧)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર December 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |