ઓક્ટોબર ૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૬૯ - મોહનદાસ કરમચંદ ગાંધી, ભારત નાં રાષ્ટ્રપિતા
- ૧૯૦૪ - લાલ બહાદુર શાસ્ત્રી, ભારતનાં ભુતપુર્વ વડાપ્રધાન
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૦૬ - રાજા રવિ વર્મા, પ્રખ્યાત ભારતીય ચિત્રકાર (જ. ૧૮૪૮)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર October 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |