મે ૨૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
- ૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.
- ૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા (Palestine Liberation Organization)ની સ્થાપના થઇ.
- ૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે,પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.
- ૨૦૦૨ – 'માર્સ ઓડિસ્સી' નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.
- ૨૦૦૮ – નેપાળ બંધારણ સભાનીં પ્રથમ બેઠક મળી,જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું,આ સાથે ૨૪૦ વર્ષ જુના 'શાહ વંશ'નાં શાસનનો અંત થયો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૨૩ – એન.ટી.રામારાવ (Nandamuri Taraka Rama Rao), ભારતીય અભિનેતા અને રાજદ્વારી (અ. ૧૯૯૮)
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૪- દીપકભાઈ પ્ર. મેહતા, ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ
- ૨૦૧૦- ડેનીસ હાપર, હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).