ફેબ્રુઆરી ૬

વિકિપીડિયામાંથી

૬ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૩૧ – મોતીલાલ નહેરૂ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ (જ. ૧૮૬૧)
  • ૧૯૬૪ – રાજકુમારી અમૃત કૌર, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા (જ. ૧૮૮૯)
  • ૨૦૨૨ – લતા મંગેશકર, ભારતીય પાર્શ્વગાયિકા (જ. ૧૯૨૯)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]