સપ્ટેમ્બર ૧૩
૧૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૪૮ – ભારતના નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલે ઓપરેશન પોલો અંતર્ગત હૈદરાબાદ રજવાડાને ભારતમાં ભેળવી દેવા સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો.
- ૧૯૯૩ – ઈઝરાયલના વડા પ્રધાન યિતઝાક રાબિન અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ યાસર અરાફાતે પેલેસ્ટાઇનને મર્યાદિત સ્વાયત્તતા આપતી ઓસ્લો સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
- ૨૦૦૮ – દિલ્હીમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી ૩૦ લોકોના મોત, ૧૩૦ ઘાયલ થયા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૪૬ – રામાસ્વામી પરમેશ્વરન, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સૈન્ય અધિકારી (અ. ૧૯૮૭)
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૨૯ – યતીન્દ્રનાથ દાસ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૪)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન

વિકિમીડિયા કૉમન્સ પર September 13 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.