સપ્ટેમ્બર ૨૦

વિકિપીડિયામાંથી

૨૦ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૦૯ – ગુલાબદાસ બ્રોકર, ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક (અ. ૨૦૦૬)
  • ૧૯૧૧ – પં. શ્રીરામ આચાર્ય, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક.
  • ૧૯૩૪ – રાજિન્દર પુરી, ભારતીય કાર્ટૂનિસ્ટ, પત્રકાર અને કાર્યકર્તા (અ. ૨૦૧૫)
  • ૧૯૪૬ – માર્કન્ડેય કાત્જુ, ભારતીય વકીલ અને ન્યાયાધીશ
  • ૧૯૪૯ – મહેશ ભટ્ટ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૪૨ – કનકલતા બરુઆ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૨૪)
  • ૧૯૫૪ – રમણલાલ દેસાઈ, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ (જ. ૧૮૯૨)
  • ૨૦૦૮ – પ્રભા ખેતાન, ભારતીય નવલકથાકાર, કવિ, ઉદ્યોગ સાહસિક અને નારીવાદી (જ. ૧૯૪૨)
  • ૨૦૧૫ – જગમોહન દાલમિયા, ભારતીય ઉદ્યોગપતિ (જ. ૧૯૪૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]