નવેમ્બર ૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૯ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- આરઝી હકૂમત વિજયદિન 9 નવેમ્બરે ઉજવવામાં આવે છે
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૬૭ - શ્રીમદ્ રાજચંદ્ર: જૈન સાધુ અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ (અ. ૧૯૦૧)
- ૧૯૪૯ - મણિલાલ હરિદાસ પટેલ : કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૯૧ - પ્રખ્યાત ભગવત કથાકાર ડોંગરેજી મહારાજ
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર November 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |