ફેબ્રુઆરી ૨૭
૨૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૯૮ - બચુભાઇ રાવત, સંપાદક અને કલા વિવેચક (અ. ૧૯૮૦)
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૧૬ – સોહનલાલ પાઠક, પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય (જ. ૧૮૮૩)
- ૧૯૩૧ – ચંદ્રશેખર આઝાદ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૬)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન

વિકિમીડિયા કૉમન્સ પર February 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |