જૂન ૧૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૬૩૧ – બાળકને જન્મ આપતી વખતે મુમતાઝ મહલ (Mumtaz Mahal)નું અવસાન થયું, તેમનાં પતિ, મુઘલ શહેનશાહ શાહજહાં (Shah Jahan)એ ત્યાર બાદ તેમની યાદમાં તાજ મહલ બંધાવ્યો, જેનું બાંધકામ ૨૦ વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું.
- ૧૮૮૫ – સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue of Liberty), ન્યૂ યૉર્કના બંદરે પહોંચ્યું.
- ૧૯૯૧ – ૧૯૯૧ પંજાબ હત્યાકાંડ, પંજાબના લુધિયાણા જિલ્લામાં શીખ ઉગ્રવાદીઓ દ્વારા રેલયાત્રીઓનો નરસંહાર.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૭૩– લિએન્ડર પેસ (Leander Paes), ભારતીય ટેનિસ ખેલાડી
- ૧૯૮૧ – અમૃતા રાવ (Amrita Rao), ચલચિત્ર અભિનેત્રી
અવસાન[ફેરફાર કરો]
- ૧૬૩૧ – મુમતાઝ મહલ, મુઘલ શહેનશાહ શાહજહાંની પત્ની, જેની યાદમાં તાજ મહલ ચણાવ્યો. (જ.૧૫૯૩)
- ૧૬૭૪ – જીજાબાઈ, મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના માતા. (જ. ૧૫૯૮)
- ૧૮૫૮ – રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી, સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૨૮)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |