ઓક્ટોબર ૨૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૨ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૨૦૦૮ - ઇસરો દ્વારા ભારતીય સમય મુજબ સવારે ૬.૨૨ વાગ્યે ચંદ્રયાન-૧ને છોડવામાં આવ્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૪૫ - મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર (અવસાન: ૧૯૨૨)
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર October 22 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |