જૂન ૨૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૪૮ – વિલિયમ શોકલિ (William Shockley)એ ટ્રાન્ઝિસ્ટર (grown junction transistor), પ્રથમ 'બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર', માટે પેટન્ટ હક્કો માટે અરજી કરી.
- ૧૯૭૫ – સ્વ. ઈન્દિરા ગાંધી (Indira Gandhi)એ ભારતમાં કટોકટી લાદી.
- ૧૯૭૬ – સી.એન.ટાવર (CN Tower), વિશ્વનું સૌથી ઉંચું સ્વયંસ્થીર ભુસ્થિત બાંધકામ, જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૩૮ – બંકિમચંદ્ર ચેટરજી (Bankim Chandra Chatterjee), બંગાળી નવલકથાકાર (અ. ૧૮૯૪)
- ૧૯૦૮ - જયભિખ્ખુ, ગુજરાતી સાહિત્યકાર,ધાર્મિક લેખક,પત્રકાર. (અ.૧૯૬૯)
- ૧૯૨૮ - રવિ ઉપાધ્યાય, ગુજરાતી કવિ (અ.૨૦૦૨)
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૪ – યશ જોહર (Yash Johar), ભારતીય ચલચિત્ર નિર્માતા (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- આંતરરાષ્ટ્રીય અત્યાચાર પિડિતો સમર્થન દિવસ (International Day in Support of Torture Victims)
- આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન (International Day against Drug Abuse and Illicit Trafficking)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 26 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |