માર્ચ ૧૬
૧૬ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૫મો (લિપ વર્ષ દરમ્યાન ૭૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૭૭ - ન્હાનાલાલ ગુજરાતી કવિ, સાહિત્યકાર.
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૭ – વસંત પરીખ, ગુજરાત રાજ્યના રાજકારણી, સામાજિક કાર્યકર, લેખક, આંખના સર્જન અને આયુર્વેદિક ડૉક્ટર (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન

વિકિમીડિયા કૉમન્સ પર March 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |