જુલાઇ ૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૭ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૭૯૯ – મહારાજા રણજીતસિંહ (Ranjit Singh)નાં સૈન્યએ લાહોરને ઘેરાબંદી કરી.
જન્મ[ફેરફાર કરો]
- ૧૬૫૬ – ગુરુ હરકિશન, શિખ ધર્મનાં ૮માં ગુરુ. (અ. ૧૬૬૪)
- ૧૯૮૧ – મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni), ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૯૯ – કેપ્ટન વિક્રમ બત્રા, ભારતીય સૈન્ય અધિકારી,પરમવીર ચક્ર વિજેતા.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |