ડિસેમ્બર ૩૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૩૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૬મો) દિવસ છે. આ દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસ પછી નવા વર્ષની શરૂઆત જાન્યુઆરી ૧થી થાય છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૦૨ - પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયેલો ટ્રીટી ઓફ બેઝીન નામનો કરાર થયો (જે ૧૮૦૨ની સંધિ તરીકે જાણીતો છે).
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૬૧ - નાનાભાઈ ભટ્ટ, લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓના સ્થાપક (જન્મ: નવેમ્બર ૧૧, ૧૮૮૨)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર December 31 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |