સપ્ટેમ્બર ૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૧૬ - ડૉ. રમણીકલાલ દોશી એટલે કે ચિખોદરાની આંખની હોસ્પીટલવાળા પૂ. દોશીકાકાનો રાજકોટ ખાતે જન્મ. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવમાં આવી લોકસેવાનો ભેખ ધારણ કરનાર દોશીકાકાએ નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણનો ભેખ લીધો હતો.
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર September 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |