જાન્યુઆરી ૩૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
→મહત્વની ઘટનાઓ: બનાસ ડેરી |
Snehrashmi (ચર્ચા | યોગદાન) અપડેટ |
||
લીટી ૨: | લીટી ૨: | ||
== મહત્વની ઘટનાઓ == |
== મહત્વની ઘટનાઓ == |
||
* ૧૭૪૭ – લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ [[ગુપ્તરોગ]] સારવાર કેન્દ્ર શરૂ થયું. |
|||
* ૧૯૬૯ - [[બનાસ ડેરી]]ની સ્થાપના (સહકારી કાયદા હેઠળ 'બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુર' તરીકે નોંધણી). |
|||
* ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ને સ્વીકારવામાં આવ્યો. |
|||
* ૧૯૬૮ – [[નૌરુ]]એ [[ઓસ્ટ્રેલિયા]]થી સ્વતંત્રતા મેળવી. |
|||
* ૧૯૬૯ – બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ([[બનાસ ડેરી]]) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી. |
|||
* ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે [[યુનાઇટેડ કિંગડમ]] યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું. |
|||
* |
* |
||
== જન્મ == |
== જન્મ == |
||
* ૧૮૬૫ – [[શાસ્ત્રીજી મહારાજ]], [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]ના તૃતીય આઘ્યાત્મિક અનુગામી અને બીએપીએસના સ્થાપક (અ. ૧૯૫૧) |
|||
⚫ | |||
* ૧૯૨૩ – [[સોમ નાથ શર્મા]], [[ભારત]]નો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર [[પરમવીર ચક્ર]] મેળવનાર પ્રથમ વ્યક્તિ (અ. ૧૯૪૭) |
|||
* ૧૯૨૯ – [[રુડૉલ્ફ મોસબાઉઅર]], જર્મન ભૌતિકશાત્રી (અ. ૨૦૧૧) |
|||
* ૧૯૭૫ – [[પ્રીટિ ઝિન્ટા]], ભારતીય અભિનેત્રી, નિર્માતા અને ટેલિવિઝન હોસ્ટ |
|||
⚫ | |||
== અવસાન == |
== અવસાન == |
||
* ૧૯૬૧ – કૃષ્ણસિંહ, ભારતીય રાજકારણી, બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન (જ. ૧૮૮૭) |
|||
⚫ | |||
* ૧૯૬૯ – મેહર બાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ (જ. ૧૮૯૪) |
|||
* ૨૦૦૪ – સુરૈયા, ભારતીય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા (જ. ૧૯૨૯) |
|||
* ૨૦૦૫ – [[મકરંદ દવે]], [[ગુજરાતી ભાષા]]ના કવિ (જ. ૧૯૨૨) |
|||
* ૨૦૧૨ – મણિરામ બાગરી, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૨૦) |
|||
⚫ | |||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
* |
* |
૦૮:૫૨, ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન
૩૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૭૪૭ – લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ ગુપ્તરોગ સારવાર કેન્દ્ર શરૂ થયું.
- ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ને સ્વીકારવામાં આવ્યો.
- ૧૯૬૮ – નૌરુએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
- ૧૯૬૯ – બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બનાસ ડેરી) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી.
- ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું.
જન્મ
- ૧૮૬૫ – શાસ્ત્રીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી અને બીએપીએસના સ્થાપક (અ. ૧૯૫૧)
- ૧૯૨૩ – સોમ નાથ શર્મા, ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ (અ. ૧૯૪૭)
- ૧૯૨૯ – રુડૉલ્ફ મોસબાઉઅર, જર્મન ભૌતિકશાત્રી (અ. ૨૦૧૧)
- ૧૯૭૫ – પ્રીટિ ઝિન્ટા, ભારતીય અભિનેત્રી, નિર્માતા અને ટેલિવિઝન હોસ્ટ
અવસાન
- ૧૯૬૧ – કૃષ્ણસિંહ, ભારતીય રાજકારણી, બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન (જ. ૧૮૮૭)
- ૧૯૬૯ – મેહર બાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ (જ. ૧૮૯૪)
- ૨૦૦૪ – સુરૈયા, ભારતીય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા (જ. ૧૯૨૯)
- ૨૦૦૫ – મકરંદ દવે, ગુજરાતી ભાષાના કવિ (જ. ૧૯૨૨)
- ૨૦૧૨ – મણિરામ બાગરી, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૨૦)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર January 31 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |